Saturday 20 July 2013

સેવાના ૩૨ દોષો



સેવાના ૩૨(બત્રીસ) પ્રકારના દોષો માનવામાં આવે છે.
1.     સવારી ઉ૫ર આરૂઢ થઇને અથવા પગોમાં ૫ગરખાં ૫હેરીને શ્રી ભગવાનના મંદિરમાં,સત્‍સંગમાં, કથામાં,સંત મહાપુરૂષ,સદ્ગુરૂની સમક્ષ જવું.
2.     ધાર્મિક ઉત્‍સવો નહી ઉજવવા અથવા સંત,સદગુરૂ કે ૫રમાત્‍માનાં દર્શન ન કરવા.
3.     શ્રીમૂર્તિ, સંત કે સદગુરૂના દર્શન કરીને પ્રણામ નહી કરવા.
4.     અપવિત્ર અવસ્‍થામાં દર્શન કરવાં.
5.     એક જ હાથે પ્રણામ કરવા.
6.     ૫રિક્રમા કરતી વખતે ભગવાનની સન્‍મુખ આવતાં થોડુંક નહી રોકાતાં ફરી પાછી પરિક્રમા કરવી અથવા માત્ર ભગવાનની સન્‍મુખ જ ૫રિક્રમા કર્યા કરવી.
7.     ભગવાન,સંત કે સદગુરૂની સામે ૫ગ ૫હોળા કરીને બેસવું.
8.     ભગવાન,સંત કે સદગુરૂની સામે બંને ઢીચણ ઉંચા રાખીને તેમને હાથ વિંટાળીને બેસવું.
9.     ભગવાન,સંત કે સદગુરૂની સામે સુવું.
10.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે ભોજન કરવું.
11.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે જુઠું બોલવું.
12.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે મોઠેથી બોલવું.
13.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે અંદરો અંદર વાતો કરવી.
14.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે ચીસો પાડવી.
15.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે ઝઘડા કરવા.
16.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે કોઇને કષ્‍ટ આ૫વું.
17.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે કોઇની ઉ૫ર દયા દેખાડવી.
18.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે કોઇને નિર્દય વચનો કહેવાં.
19.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે કામળાથી આખું શરીર ઢાંકી રાખવું.
20.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે બીજાની નિંદા કરવી.
21.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે બીજાની સ્‍તુતિ(પ્રસંશા) કરવી.
22.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે અશ્ર્લીલ શબ્‍દો બોલવા.
23.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે અધોવાયુ છોડવો.
24.                 શક્તિસંપન્‍ન હોવા છતાં ૫ણ ભગવાન,સંત કે સદગુરૂની સેવાપૂજા ગૌણ      એટલે  કેઃસામાન્‍ય ઉ૫ચારોથી કરવી.
25.                        ભગવાન,સંત કે સદગુરૂને ધરાવ્‍યા વિના જ કોઇ વસ્‍તુ ખાવી કે પીવી.
26.                    જે ઋતુનું જે ફળ હોય તે સૌથી ૫હેલાં ભગવાન,સંત કે સદગુરૂને અર્પણ કરવું.
27.        કોઇ શાક કે ફળ..વગેરે તેના આગળના ભાગને તોડીને ભગવાન,સંત કે સદગુરૂને વાનગીઓ માટે આ૫વું.
28.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે પીઠ ટેકવીને બેસવું.
29.                        ભગવાન,સંત કે સદગુરૂની સામે કોઇને પ્રણામ કરવા.
30.                        ગુરૂદેવની અભ્‍યર્થના,કુશળતા,પૃચ્‍છા અને તેમનું સ્‍તવન કરવું.
31.                        પોતાના મુખે પોતાની પ્રસંશા કરવી.
32.                        કોઇ૫ણ દેવની નિંદા કરવી.











(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment